માઇક્રોફિક્શનમાં અંત બાબતે નિર્દેશ ન હોય તો એ લેખકની ત્રુટી ગણાય. લેખકે સુસજ્જ રહેવું ઘટે કે જેથી વાચક અંત સુધી પહોંચીને અટવાઈ ન જાય! એ વિશે વિગતે વાત કરીએ. આસ્વાદ માઇક્રોફિક્શન વિશ્લેષણ માઇક્રોફિક્શન : અંતે મૂંઝવણથી સ્પષ્ટતા તરફ – સુષમા શેઠ
"લક્ષ્મી ચાંદલો કરવાં આવતી હોય તો એને ઠોકર ન મારવી જોઈએ એવું મારું માનવુ છે. તને તો ખબર જ છે હું કેવી નોકરી કરતો હતો..!" માઇક્રોફિક્શન જવાબદારી – પ્રિયંકા સોની