અગ્નિદાહ – ધર્મેશ ગાંધી રોજ સવાર થાય ને દેવ નીકળી પડતો. સ્મશાનના મેઈન ગેટ પાસે આવીને ઉભડક બેસી જતો. આવતા-જતાનું નિરીક્ષણ કરતો રહેતો. અહીં રોજ કોઈક ને કોઈક મૃતદેહ લવાતો. મૃત શરીર પર અત્તર છંટાતુ ને એને સુખડના હારથી શણગારાતો. ધાર્મિક વિધિઓ થતી, પછી બધાં સગાં-સ્નેહીઓ વલોપાત કરતાં કરતાં […]