નવજીવન — હેતલ પરમાર વર્ષોથી પથારીમાં બેશુધ્ધ પડેલી હું એટલે રોઝી. મારી આંખો જુએ છે બધું, પણ… દોરા, ધાગા, માનતા, દવા, દુઆ બધું જ કર્યું પણ હાલતમાં કોઈ સુધારો નહીં. એ ગોઝારી ઘટના જ્યારે નજર સામે તરવરે ત્યારે મારી આંખોમાંથી અશ્રુધારા વહે પણ એને જોવાવાળુ..? દસ વરસ પહેલા ચર્ચમાં […]
સર્જક મુજબ હેતલ પરમાર
1 post