સર્જક મુજબ નટવર ટાંક
3 posts
આખા શહેરમાં આ વાત ફેલાઈ ચૂકી હતી કે નદીના પુલ પરથી મોડીરાત્રે પસાર થવામાં જોખમ છે. ઘણાં લોકોને અનુભવ થઈ ચૂક્યો હતો. ઘણાંં તેને અફવા માનતા હતા. મયંક નિડર હતો. તેને આવી વાતોમાં જરાય વિશ્વાસ ન હતો. રાત્રે ૨ વાગ્યે છેલ્લી પાળી પૂરી કરીને નદીની સામે પાર સોસાયટીમાં આવેલ પોતાના ઘરે જવા એ જ પુલ પરથી નીક્ળ્યો.