માઇક્રોફિક્શનમાં અંત બાબતે નિર્દેશ ન હોય તો એ લેખકની ત્રુટી ગણાય. લેખકે સુસજ્જ રહેવું ઘટે કે જેથી વાચક અંત સુધી પહોંચીને અટવાઈ ન જાય! એ વિશે વિગતે વાત કરીએ.
સર્જક મુજબ દિના રાયચુરા
3 posts
એ હળવું હસીને આગળ વધી. "માયા, બહુજ ઉતાવળમાં છો?" સાધનાએ પુછ્યું. "કેટલા સમયે મળી છો! કંઇ કહેવું નથી?"