માઇક્રોફિક્શનમાં અંત બાબતે નિર્દેશ ન હોય તો એ લેખકની ત્રુટી ગણાય. લેખકે સુસજ્જ રહેવું ઘટે કે જેથી વાચક અંત સુધી પહોંચીને અટવાઈ ન જાય! એ વિશે વિગતે વાત કરીએ.
માઇક્રોફિક્શન પ્રકાર મુજબ માઇક્રોફિક્શન
237 posts
"લક્ષ્મી ચાંદલો કરવાં આવતી હોય તો એને ઠોકર ન મારવી જોઈએ એવું મારું માનવુ છે. તને તો ખબર જ છે હું કેવી નોકરી કરતો હતો..!"