‘પોસ્ટઓફિસ’ વાર્તાના આપણા સૌના પ્રિય એવા વડીલ અલીડોસાને માઈક્રોફિક્શન વિશે કંંઈક કહેવુંં છે.. તો સુધારાવાદી આત્મીય પરમ શ્રદ્ધેય ૧૦૦૫ શ્રી ભદ્રંંભદ્ર પણ માઈક્રોસર્જન પુસ્તક વિશે કંઈક કહેવા માંગે છે.. ગીરથી સાંસાઈ પણ એક સરસ સંંદેશો લઈને આવી છે.. (માઈક્રોસર્જન – ૨ પુસ્તક વિમોચન વખતે સ્ટ્રેજપરથી આપણા આ અમર પાત્રોએ માઈક્રોસર્જનને […]